jivdaya

એક સાથે 1378 કરતાં વધુ જીવોને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા

શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે 1378 કરતાં વધુ જીવો ને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા… પાલનપુર હાઇવે ઉપરથી જીવ દયા પ્રેમીઓ  કતલખાને લઈ જવાતા ઘેટા બકરાની પાંચ ટ્રકો ઝડપી પાડી પાંચ ટ્રકો માં ખીચોખીચ ભરેલા 1378 ઘેટા બકરા માંથી 21 ના મોત. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે બનાસકાંઠા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના…

READ MORE

એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 299 બકરાઓ છોડાવી રાજપુર ડીસા પાંજરાપોળમા મુકાયા

પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં.. રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા. તા.09/06 /2022 ના મોડીરાત્રે પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી કે રાજસ્થાન થી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે. જે બાદ જીવદયાપ્રેમીઓ દ્વારા બાતમીના આધારે પાલનપુર ખાતે…

READ MORE

40 પાડા કતલખાને જતાં બચાવી કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

જીવદયા પ્રેમીએ પશુઓને કતલખાને જતા બચાવ્યા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામ પાસેથી એક ટ્રક માં પાડા ભરી ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીએ રોકાવી ટ્રક ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પશુઓને કતલખાને જતા બચાવ્યા… ગુજરાત એ રાજસ્થાન ને અડીને આવેલું રાજય છે.જેમાં ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સીમા આવેલો જિલ્લો…

READ MORE

૬૫૬ ઘેટા-બકરા કતલખાને જતા બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય અપાયો

પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી કતલખાને જતી ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ બનાસકાંઠા જીલ્લામાં તા.28/08/2021 શનિવારે ફરી એકવાર કતલખાને ઘેટાં બકરા ભરીને જઈ રહેલી બે ગેરકાયદેસર ટ્રકો ઝડપાઈ. જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનથી ઘેટાં બકરા ભરીને અમદાવાદ રાણીપ કતલખાને જતી બે ટ્રકો ઝડપી ડીસાની કાંટમાં આવેલી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવી છે. જ્યારે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલકો…

READ MORE