10 ટ્રકોમાં કતલખાને જતી ભેશવંશ બચાવી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા

એક સાથે દશ દશ ટ્રકોમાં 147 ભેસવંશ નજીવોને કતલખાને જતા બચાવી આપણી સંસ્થા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા તેના સમાચારો પત્ર રખેવાળ દૈનિક સમાચારપત્ર દિવ્યભાસ્કર સમાચારપત્ર પોલીસ એફ.આઈ.આર.

READ MORE

છેલ્લા 10 દિવસમાં અલગ અલગ જગ્યાએથી કતલખાને જતાં 112 જીવો બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

જીવદયા કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા કતલખાને જતાં જીવોને બચાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પાલનપુર પશ્વિમ પોલીસ,પાલનપુર તાલુકા પોલીસ,અમીરગઢ પોલીસ અને ડીસા તાલુકા પોલીસ સ્ટે.માં ગુનાઓ નોધાવી 112 જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટે.ગુનાના કામે: તા.06/03/2023નાં રોજ 20 ભેશવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં…

READ MORE

એક જ અઠવાડિયામાં 2 અલગ અલગ જગ્યાએથી કતલખાને જતાં જીવોને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા.

પાલનપુર પાસેથી કતલખાને જતા 35 ભેશવંશ જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા.. ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદે અડીને આવેલ અને જેથી અનેક વાર ગેરકાયદેસર મોટા પ્રમાણ દારૂ માદક પદાર્થ સહિત પશુઓને કતલખાને લઈ જવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે તા.06/03/2023 નાં રોજ પાલનપુર પશ્ચિમ હદમાંથી અને તા.12/03/2023 નાં રોજ…

READ MORE
The rescued sheep and goats on their way to the slaughterhouse were handed over to Rajpur Disa Panjarapol.

કતલખાને જતા બચાવેલા 500 ઘેટા-બકરાને રાજપુર ડીસા પાંજરાપોળને સોપાયા

તા.13/01/2023 બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા ઘેટા-બકરા ભરેલી બે ટ્રક ઝડપાઈ હતી. જેમાં બચાવેલા પશુઓને રખ રખાવ માટે રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટને સોંપવામાં આવ્યા. રાજસ્થાન થી અમદાવાદ તરફ પાલનપુર-અમદાવાદ હાઈવે એરોમા સર્કલ પાસેથી ગેરકાયદેસર રીતે ઘેટા-બકરા જીવ 507 કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ અને વિશાલ પંચાલ…

READ MORE

જીપ ડાલામાં ભરી કતલખાને જતાં 32 ઘેટા- બકરા બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમા આશ્રય

ડીસા માલગઢ પાસેથી કતલખાને જતા ઘેટા-બકરાજીવોને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં.. તાજેતરમાં ધોળા દિવસે ડીસા માલગઢ પાસેથી એક જીપડાલામાં ક્રુરતાપુરવક ઘેટા-બકરા જીવ 32 ને કતલખાને લઇ જતાં હોવાની જીવદયાપ્રેમી અને ફરિયાદી ચંદનસિંગ પોતાની ગાડીમાં માલગઢથી ડીસા તરફ આવતા જાણ થતાં તેઓએ તે ગાડીનો પીછો કરી ગાડી ડીસા તાલુકા પોલીસે મથક લાવવા અને આપણી સંસ્થાનાં જીવદયા કાર્યકર રમેશભાઈ…

READ MORE
jivdaya

એક સાથે 1378 કરતાં વધુ જીવોને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા

શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે 1378 કરતાં વધુ જીવો ને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા… પાલનપુર હાઇવે ઉપરથી જીવ દયા પ્રેમીઓ  કતલખાને લઈ જવાતા ઘેટા બકરાની પાંચ ટ્રકો ઝડપી પાડી પાંચ ટ્રકો માં ખીચોખીચ ભરેલા 1378 ઘેટા બકરા માંથી 21 ના મોત. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે બનાસકાંઠા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના…

READ MORE

એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 299 બકરાઓ છોડાવી રાજપુર ડીસા પાંજરાપોળમા મુકાયા

પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં.. રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા. તા.09/06 /2022 ના મોડીરાત્રે પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી કે રાજસ્થાન થી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે. જે બાદ જીવદયાપ્રેમીઓ દ્વારા બાતમીના આધારે પાલનપુર ખાતે…

READ MORE

બનાસકાંઠામા છેલ્લા 24 કલાકમા અલગ અલગ વિસ્તારમાંથી 140 અબોલજીવો કતલખાને જતાં બચાવાયા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં તાલુકા હદ વિસ્તરમાંથી એક ટ્રકમાં 66 ભેસવંશ તથા થરાદ વિસ્તરમાંથી એક જીપડાલામા 36 ઘેટા-બકરા અને અન્ય ટ્રકમાં 38 ભેશવંશ આમ બે અલગ અલગ વિસ્તારોમાંથી  ગેરકાયદેસર પશુઓને કતલખાને લઈ જતા 7 શખ્સોને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદે અડીને આવેલ અને જેથી…

READ MORE

ડીસાના જીવદયાપ્રેમીઓએ જીપડાલામાંથી 7 અબોલ જીવોને બચાવી રાજપુર પાંજરાપોળમાં મૂક્યા

ડીસાના કંસારી નજીક શનિવારે મળેલ બાતમી આધારે જીવદયાપ્રેમીઓ દ્વારા કતલખાને લઇ જવાતાં 2 પીકઅપ જીપડાલામાં ક્રૂરતાપૂર્વક ભરેલી પાડીઓ, પાડાઓ અને ભેંસો મળી કુલ 7 જેટલાં જીવોને બચાવી લઇ રાજપુર પાંજરાપોળ-રાજપુરમાં મોકલ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી…

READ MORE
  • 1
  • 2