છેલ્લા 10 દિવસમાં અલગ અલગ જગ્યાએથી કતલખાને જતાં 112 જીવો બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

જીવદયા કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા કતલખાને જતાં જીવોને બચાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પાલનપુર પશ્વિમ પોલીસ,પાલનપુર તાલુકા પોલીસ,અમીરગઢ પોલીસ અને ડીસા તાલુકા પોલીસ સ્ટે.માં ગુનાઓ નોધાવી 112 જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટે.ગુનાના કામે: તા.06/03/2023નાં રોજ 20 ભેશવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં…

READ MORE

ડીસાના જીવદયાપ્રેમીઓએ જીપડાલામાંથી 7 અબોલ જીવોને બચાવી રાજપુર પાંજરાપોળમાં મૂક્યા

ડીસાના કંસારી નજીક શનિવારે મળેલ બાતમી આધારે જીવદયાપ્રેમીઓ દ્વારા કતલખાને લઇ જવાતાં 2 પીકઅપ જીપડાલામાં ક્રૂરતાપૂર્વક ભરેલી પાડીઓ, પાડાઓ અને ભેંસો મળી કુલ 7 જેટલાં જીવોને બચાવી લઇ રાજપુર પાંજરાપોળ-રાજપુરમાં મોકલ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી…

READ MORE